ટંકારીઆ ગામના વતની અને હાલમાં ભરૂચ મોના પાર્ક ખાતે રહેતા સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામથી કે જેઓ સમાજને લગતા કોઈપણ પ્રશ્નો હોય તો તેના નિરાકરણ માટે હંમેશા અગ્રેસર રહે છે. હાલમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે સમગ્ર વિશ્વ આ મહામારીના ભરડામાં લપેટાયેલું છે અને તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. આ તબક્કે અબ્દુલભાઇ કામથી પોતાના પરિવારની તથા પોતાના સ્વાસ્થ્ય ની ચિંતા કર્યા વગર રમઝાન માસ ચાલુ હોવા છતાં આ ધોમધખતા તાપમાં પણ જરૂરતમંદોને સહકાર આપે છે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે તત્પર રહે છે. આ રાષ્ટ્રહિત માટે સેવા, યોગદાન અને સમય આપવા બદલ “શેરે ગુજરાત” ન્યૂઝ ના તંત્રી દ્વારા તેમને જાહેર સન્માનપત્ર અર્પણ કરેલું છે. જે એક ટંકારીઆ ગામ માટે ગૌરવની વાત છે. આ થકી વેબસાઈટ ના દર્શકો વતી અબ્દુલભાઈને અભિનંદન પાઠવીએ છીએ. અલ્લાહ તેમની આવી ખિદમતોને કબૂલ કરી તેમને બંને જહાં માં બદલો અતા કરે એજ દુઆ.

Huriben Ibrahim Sanchawala [Mother of Saeed Sanchawala] passed away…….. Inna lillahe wainna ilayhe rajeun. May ALLAH [SWT] grant her the best place in jannatul firdaush. Ameen.

Hajiyani Ayesha Ahmed Rakhda [Sister in law of M. D. Rakhda Saheb] [Mother of Ismail Rakhda, Redbridge, London] passed away at Ahmedabad. Inna Lillahe wainna ilayhe rajeun. May ALLAH [SWT] place her in to Jannatul firdaush. Ameen.

Mohmedbhai Umarji Gujiya [Gandhi] [Tankaria] passed away at Ahmedabad. Inna Lillahe wainna ilayhe rajeun. May ALLAH [SWT] grant him the best place in Jannatul firdaush. Ameen.

Consulate General of India informs its nationals (currently stranded in other countries due to corona virus related international travel restrictions) that Air India will start to fly from UK, USA, Australia and other countries in order to bring Indian citizens back home. Please note that these flights are not free and will be of limited availability and for a limited time, so it is highly recommended that you reach out to your local consulate in the country you are in to find more information related to these special flights.

For more info on Air India flights from USA, please click below.

https://www.cgichicago.gov.in/notice/display/419