Tankaria Mushaira 2023

19 Feb 2023
નોંધ: પુસ્તક વિમોચન અને મુશાયરાના લગભગ ત્રણ કલાકના કાર્યક્રમનું લાઇવ પ્રસારણ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ દયાદરા ગામના નિવાસી અને સામાજિક કાર્યકર તરીકે ખ્યાતી પામેલા જનાબ સદ્દામ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની યુ ટ્યુબ ચેનલ પરથી મોટાભાગના વિડીઓ કોઈ ખાસ કારણસર પુસ્તક વિમોચન અને મુશાયરાના કાર્યક્રમના આયોજકોની જાણકારી બહાર ડીલીટ કરવામાં આવ્યા છે જે ખરેખર અફસોસની વાત છે. ટંકારીઆના ઇતિહાસના પુસ્તકના વિમોચન અને મુશાયરાના વિડીયો બીજા સોર્સ પાસેથી મેળવવાના પ્રયાસ ચાલુ છે.  આ વિડીઓ ઉપલબ્ધ થશે ત્યારે અપલોડ કરવામાં આવશે.