HAJI IBRAHIMBHAI BALA [BROTHER OF ABDULMAJID BALA] passed away at Oshawa – Canada, Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] place highest place in Jannatul firdaush. Ameen. Our thoughts remain with the marhum’s family, friends, and all those affected.

Sitting arrangement in Tankaria at Shaukat Dahya [Maysuben Bhuta] house beside Alif Park, Makka Masjid,  Parkhet Road. 

السلام عليكم و رحمة الله

Ibrahimbhai Bala of Oshawa has passed away.

‎ إنا لله وإنا إليه راجعون

It is with great sadness that we announce the death of long time resident and member of the Oshawa masjid, Br. Ibrahim Bala.

Details on funeral arrangements will be communicated as they become available.

May Allah SWT forgive all his shortcomings, elevate him to the highest abode in the hereafter and give Sabr-E-Jameel to his entire family left behind … Ameen.

Jazakumullah khayran

Ex Sarparast of Darul Ulum Ashrafiyyah Mustufaiyyah HAFEZ MUSA KOTHIYA passes away at Sansarod. Inna lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will held at Sansarod at 10am tomorrow. May ALLAH (SWT) grant superior place in jannatul firdaush.

ટંકારીઆ વતની અને ભરૂચ સ્થાયી થયેલા સામાજિક અગ્રણી અબ્દુલ્લાહ કામઠીની ગતરોજ WBVF ની મિટિંગ બાદ તેમની ઓફિસે શુભેચ્છા મુલાકાત લેવાનો પ્રસંગ સાંપડ્યો હતો. જેમાં સઇદ સાહેબ બાપુજી, ઝાકીરહુસેન ઉમતા, નાસીરહુસેન લોટીયા, ઉસ્માન સુતરીયા, રફીક ડાહ્યા, આરીફ બાપુજી, મુસ્તાક લાગીયા અને મુસ્તાક દૌલાએ પ્રાસંગિક ચર્ચા વિચારણા કરી હતી.

આજે દારુલ ઉલુમ કોમ્યુનિટી હોલમાં સમગ્ર ગ્રામજનો માટે સામુહિક ન્યાઝનું આયોજન દારુલ ઉલુમ અશરફીયા મુસ્તુફાઈય્યાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ન્યાઝના પ્રોગ્રામમાં ૧૦૮ નવયુવાન ટીમે ભારે મહેનત કરી તમામ લોકોને જમાડી એકતાનું ઉદાહરણ પૂરું પાડયું હતું.

Mohmedhanif Suleman Ipli (Brother of HafezGulam, Usman condoctor, Basir) passes away… Inna lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will held at Bhadbhag graveyard at 10pm. May ALLAH (SWT) grant the best place in jannatul firdaush.

HAJIYANI FATIMABEN W/O LATE IBRAHIMBHAI NATHALIYA [MOTHER OF ILYAS AND YUNUSBHAI] passed away at Leicester. Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen………

પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાલેજથી ચાવજ સુધી મીઠા પાણીની લાઈન લઇ જવામાં આવી છે. જેને પગલે આપણા ગામમાંથી પસાર થતી આ લાઈનના મોટા મોટા પાઇપો નાંખવા માટે ખોદકામ કરી મુખ્ય રસ્તાને નુકશાન થયું હતું. સદર કામ પૂરું થતા ગામના સરપંચ – ડેપ્યુટી સરપંચે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તાત્કાલિક આ નુકશાન પામેલા રસ્તાનું નવીનીકરણ કરાવી રસ્તો એકદમ સરસ અને સુઘડ બની જવા પામ્યો છે.

આથી મદ્રસ્સાએ મુસ્તુફાઈય્યાહ ટંકારીઆના તુલ્બાઓ તથા વાલીઓને જાણ કરવામાં આવે છે કે, આગામી તારીખ ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ ને ગુરુવારના રોજ મદ્રસ્સાનું ૬ માસિક ઈમ્તિહાન રાખવામાં આવેલ છે. ત્યારબાદ તારીખ ૧૭ ઓક્ટોબર ૨૦૨૫ ને શુક્રવારથી ૦૨ નવેમ્બર ૨૦૨૫ ને રવિવાર સુધી મદ્રસ્સાનું વેકેશન રહેશે. તારીખ ૦૩ નવેમ્બર ૨૦૨૫ ને સોમવારથી મદરસો રાબેતા મુજબ શરુ થશે.