જનતાનો ચુકાદો આજે જાહેર થશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હાલમાં યોજાઈ હતી, જેમાં ટંકારીઆ ગામે પણ સરપંચ અને ૫ વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામ આજે જાહેર થશે. આજે સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરુ થશે. નવા નેતૃત્વ સાથે ગામ વિકાસના પંથે આગળ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*