ટંકારીઆ તથા પંથકમાં બકરી ઈદ ની ઉજવણી થઇ
ભરૂચ તાલુકાના ટંકારીઆ તથા પંથકમાં બકરી ઈદ ની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવી હતી. સવાર ઈદ ની નમાજ વિવિધ મસ્જિદોમાં અદા કરવામાં આવી હતી. ઈદ ના ખુંતબા બાદ ઇમામ સાહેબોએ સમગ્ર વિશ્વ ને આ કોરોના ની મહામારીમાંથી મુક્તિની વિશિષ્ટ દુઆ ગુજારવામાં આવી હતી. કોરોના ની મહામારી ને લઈને લોકોએ સોસીઅલ ડિસ્ટન્સ જાળવી દરેકને ઈદ ની શુભકામનાઓ પાઠવી હતી. તમામ દર્શકોને ઈદ મુબારક પાઠવીએ છીએ.

TANKARIA WEATHER
Leave a Reply