INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. HER NAMAJ E JANAJA WILL HELD AT BHADBHAG KABRASTAN AT 9AM TOMORROW. MAY ALLAH [SWT] PLACE HER IN TO JANNATUL FIRDAUSH. AMEEN.
ખાનકાહ એ અશરફીયા ટંકારીઆ નો ઉદ્ઘાટન સમારંભ તારીખ ૪ મે ના ગુરુવારના રોજ સવારે ૯:૩૦ કલાકે રાખવામાં આવ્યો છે. આ ખાનકાહ પહેલા જે મિશન ની ઓફિસ હતી તેને તોડી નવી ખાનકાહ બનાવવામાં આવી છે. આ ઉદ્ઘાટન સય્યદ હશન અશ્કરી અશરફી સાહેબ ના કર કમલો થી કરવામાં આવશે. તો આ પ્રસંગે તમામ ને હાજર રહેવા દાવતે આમ આપવામાં આવે છે.