Death news from Bharuch
Haji Ismailbhai Daud Bhoja [Tankariawala] passed away at Bharuch…. Inna Lillahe wainna ilayhe rajeun. He was buried at Bharuch. May ALLAh [SWT] grant him the best place in Jannatul firdaush. Ameen.
૧૯૭૫ માં પગપાળા પાલેજથી ૯ કિલોમીટરનું અંતર કાપીને મુશાયરામાં ભાગ લેવા ખલીલ ધનતેજવી સાહેબ ટંકારીઆ આવ્યા હતા, અને ત્યાર પછી પણ આવતા રહેતા હતા. ટંકારીઆના લોકો/સાહિત્યકારો સાથે તેમને ખાસ સંબંધો હતા; એવા અનેક પ્રસંગોને યાદ કરીને એમનું એ ઋણ અદા કરવાની નાની કોશિશ કરી સાહિત્ય-નગરી ટંકારીઆના ગ્રામજનો વતી એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. વિગતવાર વાંચવા આપેલ લીંક પર ક્લીક કરો. ખલીલ ધનતેજવી સાહેબને શ્રદ્ધાંજલિ
ટંકારીઆ ગામની સીતપોણ તરફની સીમમાં આરામ ફરમાવી રહેલા પીર તાજુદ્દીન (રહ.) ઉર્ફે પીર પોપટ (રહ.) નો આજે અસરની નમાજ બાદ સંદલ નો પ્રોગ્રામ યોજાયો હતો. ત્યારબાદ ન્યાઝનો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો. ગામલોકોએ વન ભોજનનો આસ્વાદ માણ્યો હતો. તથા ઈશાની નમાજ બાદ શમા એ મેહફીલ નો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો.