Hajiyani Aayeshaben Gulam Umta [MOTHER OF MUSTAK UMTA] passed away……..Inna lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will held at Bhadbhag graveyard at 4pm. May ALLAH [SWT] grant her the best place in jannatul firdaush Ameen.
HAJI ISMAILBHAI DAUD VASTA [FATHER OF SIDDIQ / SALIM VASTA] PASSED AWAY………….INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. NAMAJ E JANA WILL HELD AT 4.30PM AT HASHAMSHAH [RA] GRAVEYARD. MAY ALLAH [SWT] GRANT HIM THE BEST PLACE IN JANNATUL FIRDAUSH. AMEEN.
સમગ્ર ભારત ૭૪મો સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરી રહ્યું હોય ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજે સવારે સાડા આઠ વાગ્યાના સુમારે ગામના કાર્યકારી સરપંચ શ્રીમતી મુમતાઝબેન ઉસ્માન લાલનના હસ્તે ધ્વજ ફરકાવી ઝરમર ઝરમર વરસતા વરસાદ વચ્ચે તથા કોરોના વાઇરસની મહામારી ને ધ્યાને લઇ સ્વતંત્રતા દિવસ ની ઉજવણી એકદમ સાદગીથી કરવામાં આવી હતી. ધ્વજ વંદન અને સલામી બાદ રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામ પંચાયત ના સભ્યો તથા ગામના તલાટી કમ મંત્રી નરેન્દ્રભાઈ વસાવાતથા ગ્રામજનોએ હાજરી આપી હતી. કાર્યક્રમની પુર્ણાહુતી બાદ હાજરજનોને મીઠાઈ ની વહેંચણી કરવામાં આવી હતી.
The whole India is celebrating the 74th Independence Day. In Tankaria village of Bharuch taluka, at around 8.30 am today, the flag was hosted by the acting Sarpanch of the village, Smt. Mumtazben Usman Lalan. The program was concluded by singing the national anthem after flag salute. On this occasion, members of village panchayat and village talati cum mantri Narendrabhai Vasava and villagers were present. After the completion of the program, sweets were distributed to the attendees.
ટંકારીઆ ગામમાં બે દિવસથી પડતા સતત વરસાદને પગલે ભૂખી ખાડી છલોછલ જઈ જવાથી તથા ગામનું તળાવ પણ ઓવરફ્લો થતા પાદરમાં પાણી ભરાવવાનું ચાલુ થઇ ગયું છે. અને જો આમને આમ વરસાદ વરસતો રહેશે તો પાદરમાં આવેલી નીચાણવાળી દુકાનોમાં તથા નીચાણવાળા રહેણાંક વિસ્તારમાં પાણીભરાઈ જશે. તે જોતા તમામ દુકાનદારોએ પોતપોતાનો સમાન સલામત સ્થળે ખસેડી લેવાની હિલચાલ કરતા દેખાય છે. ઘણા સમયથી સીતપોણ તરફ જતી કાન્સ ની સાફસફાઈ થઇ ના હોવાથી અગમ્ય ઝાડી ઝાંખરા કાન્સમાં ઉગી નીકળ્યા છે અને આખા ગામનો કચરો તથા આખા ગામનું ગટરોનું પાણી અને વરસાદી પાણી ના નિકાલની માત્ર ને માત્ર એક કાન્સ જ હોય તેમજ આખા ગામનો કચરો પણ કાન્સમાં ભેગો થતો હોઈ કાંસમાંથી પાણી નો પ્રવાહ ધીમી ગતિએ જાય છે. તો શું સત્તાવારાઓ તથા ગામના નેતાગણ આ બાબતે ધ્યાન આપશે? એવી લોકચર્ચા થાય છે.