ટંકારીઆ અને સીતપોણ ગામની વચમાં ટંકારીઆ ની સીમમાં આરામ ફરમાવી રહેલા પીર તાજુદ્દીન રહમતુલ્લાહે અલય્હે ઉર્ફે પીર પોપટ દાદા નો સંદલ શરીફ આજરોજ અસર ની નમાજ બાદ રાખવામાં આવ્યો હતો. ગામના અકીદતમંદોએ હાજરી આપી ફૈઝયાબ થયા હતા.