ABDULHAMID IBRAHIM CONGOWALA passed away at Venda [South Africa] Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj E Janaja time is 10.30am [South Africa Local Time] at Venda. May ALLAH [SWT] grnat him the best place in Jannatul firdaush. Ameen.

Hafez Mohamed Dr Yusuf Khdoa, known to most just as Mohamed, left this world today and left his family and friends a huge void that will be impossible to fill.

Mohamed was such a wonderful human being, kind and generous. I was very fortunate to have known Mohamed from grade-1 until today and have countless memories of good & difficult times. The one character of him that comes to mind as soon as you call his name is his nature of helping others unconditionally. Allah SWT had given him a huge heart…filled with love & care… always willing to help and support. He was someone you can always count on to stand up for you in any circumstances. There were instances where i remember him showing up in the middle of the night, extreme weather or in difficult moment to help others.

Mohamed was people’s person. He was the nucleus of the friends’ circle and his friends loved him and respected him.

Today, when Mohamed is no longer with us anymore, his confident voice, affectionate smile and kindness will always always stay with us.

We pray that Allah SWT give him a higher place in Jannat-ul-Firdaus and Sabr e Jameel to the whole family, relatives and friends.

HAFEZ MOHAMMED S/O DR. YUSUFBHAI KHODA passed away at Blackburn [UK], Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant him the best place in Jannatul firdaush. YA ALLAH…. provide Shabr-e-Jamil to his family. Ameen.

MAULANA HAJI AHMED SULEMAN MALJI [BROTHER OF HARUN SULEMAN MALJI] who meet with an accident near Kamboli has passed away………… Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj E Janaja will held at Hashamshah [RA] graveyard 10pm today. May ALLAH [SWT] grant himt he best place in jannatul firdaush. Ameen.

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં ચાલુ વર્ષે હજમાં જનારા હાજીઓ નો હજ દરમ્યાન હજના અરકાનો સારી રીતે કરી શકે અને હજ તથા ઉમરાહ ના સહી તરીકાઓ ની વિસ્તૃત માહિતી નામાંકિત આલીમ દ્વારા આપવામાં આવી હતી.

આજરોજ ટંકારીઆ ગામના ગ્રામજનોએ ઇસ્લામના મહાન પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહો અલય્હે વસલ્લમની શાનમાં ગુસ્તાખી કરનાર નૂપુર શર્મા અને નવીન જિંદાલ વિરુદ્ધ આક્રોશ ઠાલવી બંધ પાળીને વિરોધ નોંધાવ્યો હતો. હાલ આખા વિશ્વમાં અને સમગ્ર દેશભરમાં પયગંબર સાહેબની ઉંચી શાનમાં કરવામાં આવી રહેલી ગુસ્તાખીઓ વિરુદ્ધ વિરોધ વંટોળ ફૂંકાયો છે. ત્યારે હવે વિરોધની આગ શહેરોના સીમાડાઓ ઓળંગી ગામડાઓ સુધી પ્રસરી ગઈ છે. ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે પણ ગ્રામજનો તેમજ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી નબીની શાનમાં વાણી વિલાસ કરનારાઓનો વિરોધ નોંધાવી સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. સાથેજ ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબ વિષે બફાટ કરી મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાવનારા અનિષ્ટ તત્વોની સામે સખતમાં સખત પ્રકારની કાયદેશરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ પણ કરાઈ હતી. વારંવાર નબીની શાનમાં ગુસ્તાખી કરી મજાક કરનારાઓ સામે સરકાર દ્વારા કાયદો ઘડીને આવા દૃષ્ટ તત્વો સામે લગામ કસવામાં આવે તેવી લાગણી પણ ગ્રામજનોએ વ્યક્ત કરી હતી
નવયુવાનો તથા બાળકો અને વૃદ્ધો સહીત તમામ ગ્રામજનો  દ્વારા વિશાળ જનમેદની સાથે  વિરોધ દર્શાવવા માટે આખા ગામમાં જુલુશ કાઢી રોષ વ્યક્ત કર્યો  હતો.