Noble Initiative by Local Organization…

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ બ્રાન્ચ દ્વારા તારીખ ૧/૯/૨૦૧૯ રવિવાર ના રોજ સવારે ૧૦ વાગે
“મોહદ્દીસે આઝમ મિશન સ્કૂલ” માં સરકારી યોજના જેવી કે “વિધવા પેન્શન યોજના.” વિશે માર્ગદર્શન આપવામાં આવશે અને વિધવા ઓ પાસે બધા ડોક્યુમેન્ટ મંગાવી ફોર્મ ભરી આપવામાં આવશે . જેથી દરેક વિધવા ઓ ને દર મહિને ૧૨૫૦ રૂપિયા ગવર્મેન્ટ દ્વારા મલશે તો દરેક ભાઈયો તથા બહેનો ને વિનંટી છે કે આપરી આસપાસ માં રહેતા જેટલા વી વિધવા હોઈ એમને જાણ કરી આપવી તથા એમને આ સેમિનાર માં આવવાનો આગ્રહ કરવો જેથી બધાને લાભ મરે.
નોંધ : બધા ડોક્યુમેન્ટ બરાબર હશે તો પેન્શન ચાલુ થતા સુધી ની બધી પ્રોસેસ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા વિના મુલ્યે કરી આપવામાં આવશે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*