રમઝાન નિમિતે રોશની નો ઝગમગાટ

બરકતવંત પવિત્ર રમઝાન માસ નો પ્રારંભ થઇ ગયો છે. ઠેર ઠેર મસ્જિદો, ઘરો, મહોલ્લાઓને રોશની થી શણગારવામાં આવે છે. ટંકારીઆ ના નવયુવાનો એ પણ જામા મસ્જિદ અને મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ ને શણગારી છે જે તસ્વીરોમાં નઝરે પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*