જાહેર આમંત્રણ

ટંકારીઆમાં નાના પાદર ખાતે દેશ વિદેશના સખીદાતાઓના સહયોગથી અદ્યતન નવી નક્કોર તામીર પામેલી મસ્જિદ એ સિદ્દીકે અકબરનો ઇફ્તેતા પ્રોગ્રામ [ઉદ્દઘાટન પ્રોગ્રામ] તારીખ ૧૪ ડિસેમ્બર ૨૦૨૫ને રવિવારના રોજ અસરની નમાજ પઢીને કરવામાં આવશે. આ ઉદ્દઘાટન પીરે તરિકત અલ્લામા સય્યદ કમરુદ્દીનસાહેબ પીરઝાદાના હસ્તે કરવામાં આવશે. તો આપ સૌને આ ઉદ્દઘાટન પ્રસંગે જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે. તો આપ સૌ પધારી આ મસ્જિદનો ઉદ્ઘાટનનો હિસ્સો બનશો એવી વિનંતી સહ……..
મસ્જિદ – મદ્રસ્સા કમિટી – ટંકારીઆ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*