ઈદ એ મિલાદ નિમિતે કુરાનખાની નો પ્રોગ્રામ યોજાયો

ગતરોજ રાત્રે ઈશાની નમાજ બાદ દારુલ ઉલુમ કોમ્યુનિટી હોલમાં ટંકારીઆ નવયુવાન કમિટી [ટીમ-૧૦૮] દ્વારા ઈદ એ મિલાદની સામુહિક ન્યાજ અંતર્ગત કુરાનખાની રાખવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. કુરાનખાની બાદ નાત શરીફ – મનકબત – દુઆઓ અને અંતમાં સલાતો સલામ બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
આજે રવિવારના રોજ સમગ્ર ટંકારીઆ ગામના લોકો માટે સામુહિક ન્યાઝનું ભોજન રાખવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*