ટંકારિયામાં નુરાનીમિયાંની પધરામણી થઇ

ગઈકાલે સૈયદ નુરાનીમિયાં અશરફીયુલ જીલાની કિછોછવી સાહેબે ટંકારીઆ ની ટૂંકી મુલાકાત માટે પધાર્યા હતા. તેમને સાંજે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મદની શિફાખાનાની વિઝિટ કરી હતી. ટ્રસ્ટના
પ્રમુખ મુસ્તાક બાબરીયા અને સભ્યોએ એમનું સ્વાગત કરું હતું. નુરાનીમિયાંએ શિફાખાનાની, તથા સમગ્ર ગામ માટે ભલી દુઆઓથી નવાજ્યા હતા. અને ત્યાર બાદ મોટા પાદર સ્થિત મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહમાં મગરીબ ની નમાજ અદા કરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*