સાહિત્ય સભાખંડનું ઉદ્ઘાટન યોજાયું

તારીખ ૧૫/૧/૨૩ ને રવિવારના રોજ ભરૂચ મુકામે સાહિત્ય સભાખંડનું ઉદ્ઘાટન આપણા ગામના કવિ મિઝાઝ ધરાવતા ‘યકીન ટંકારવી’ [યુસુફભાઇ બાપા] ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં નામાંકિત કવિઓ / ગઝલકારો હાજર રહ્યા હતા. આ ટૂંકા સમારોહમાં ‘યકીન ટંકારવી’ એ પોતાની શાયરીઓ તથા ગઝલો રજુ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*