અંત્યાનુધિક બેકરીનું ઉદ્ઘાટન થયું
ટંકારીઆ કસ્બામાં આજે ભરૂચ પાલેજ મુખ્યમાર્ગ પર મુસ્તાક દૌલાના ઘરની બાજુમાં અતુલ બેકરી ની ફ્રેન્ચાઇઝીસ માં રુહાન એન્ટરપ્રાઇઝીસ દ્વારા અત્યંત આધુનિક બેકરી નું ઉદ્ઘાટન આજરોજ અલ્લી સાહેબ દેંગમાસ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. આ એન્ટરપ્રાઇઝીસ ના માલિક દાઉદ સાહેબ દેંગમાસ્ટર ના પુત્રવધુ ડો. દિલશાઝબાનું ડો. સોયેબ દેંગમાસ્ટર છે. આ બેકરીમાં એકદમ લેટેસ્ટ બેકરીની તમામ આઇટમો એકદમ ફ્રેશ અને હાઈજેનીક મળશે. આ થકી અમો દેગ ફેમિલીને મુબારકબાદી આપી તેમના રોજગારમાં બરકતોની દુઆ કરીએ છીએ.
Leave a Reply