અલવિદા અલવિદા એ માંહે રમઝાન અલવિદા

ગત રોજ ૨૭ મી તરાવીહ [લયલતુલ કદ્ર] હતી અને કુરાન શરીફ તરાવીહ માં પઢવાનું પરિપૂર્ણ થયું. ત્યાર બાદ વિવિધ મસ્જિદોમાં માંહે રમઝાન અલવિદા તરાના પણ પઢવામાં આવ્યું હતું. વિવિધ મસ્જિદોમાં માનવજાતની ભળાઈઓ માટે ખુસુસુન દુઆ ઓ કરવામાં આવી હતી અને બિરાદરોએ રાત્રી જાગરણ કરી મસ્જિદોમાં નમાજ, ઝીકરો અસગાર, કુરાન શરીફ નું પઠન કરી અલ્લાહની નજ્દીકતા હાંસલ કરવાની કોશિશ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*