અઝીઝ ટંકારવી સાહેબની જળહળતી સિદ્ધિઓની ઝાંખી કરાવતો લેખ.
(વિગતવાર વાંચવા ઉપર આપેલ લિંક પર ક્લિક કરો.)
ટંકારીઆ ગામના પનોતા પુત્ર અઝીઝ ટંકારવી સાહેબે વિવિધ ક્ષેત્રે મેળવેલી જળહળતી સિદ્ધિઓની ઝાંખી કરાવતો લેખ રવિવાર તારીખ ૨૭/૦૩/૨૦૨૨ ના ગુજરાત ટુડેની રવિવારની પૂર્તિ માં વ્યક્તિ વિશેષ કોલમમાં છપાયો છે જે અત્રે પ્રસ્તુત છે.
![](https://www.mytankaria.com/wp-content/uploads/2022/03/GUJARAT-TODAY-27-March-2022.jpg)
Leave a Reply