લાંબા વિરામ બાદ મન મૂકીને વરસતો મેહુલિયો

ચોમાસાને બેસવાને બે મહિના થવા આવ્યા છતાં વરસાદ છૂટો છવાયો પડતો હતો અને જેને પગલે ખેતરોમાં વાવેલો પાક મુરઝાઈ જવાની સ્થિતિમાં હતો પરંતુ આજે અલ્લાહ ના ફઝલો કરમથી મેહુલિયો મન મૂકીને વરસતા ખેતરોમાં વાવણી કરેલ પાકને નવજીવન મળ્યું છે. આજે સારો વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*