હઝરત જુમ્મનશાહ (રહ.) ની સન્દલની વિધિ સંપન્ન થઇ

ટંકારીઆ કસ્બામાં તળાવ ની પાળે આરામ ફરમાવી રહેલા હઝરત જુમ્મનશાહ (રહ.) ના વાર્ષિક ઉર્સ ની ઉજવણી ના ભાગ રૂપે સંદલ નો પ્રોગ્રામ આજે હઝરત જુમ્મનશાહ (રહ.) ની દરગાહ પર પાટણવાલાબાવા સાહેબ ના સાનિધ્ય માં રાખવામાં આવેલો હતો. અકીદતમંદોએ હાજરી આપી ફૈઝયાબ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*