માંહે જિલ્હજ્જ ના ચાંદ વિષે

માંહે જિલ્હજ્જ નો ચાંદ ગઈકાલે થયો ના હોવાથી આજનો પુરા ત્રીસા નો ગણાશે અને બકરી ઈદ તારીખ ૧ ઓગસ્ટ ૨૦૨૦ ને શનિવારના રોજ મનાવવામાં આવશે. અલ્લાહ તબારક વ તઆલા માંહે જિલ્હજ્જ ની બરકતોથી તમામ મુસલમાને આલમને માલામાલ ફરમાવે. આમીન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*