Death news from Surat

ઈન્તેકાલ : બાદ સલામ જણાવવા નું કે ઈબ્રાહીમભાઈ મહંમદભાઈ પટેલ – માસ્તર (તટવા) (ટંકારીયા વાલા) સમાજના શુભ ચિંતક અને દાનવિર અલ્લાહની રેહમતમા પહોંચી ગયા છે. અલ્લાહ તઆલા મર્હુમ ની બાલ બાલ મગફીરત ફરમાવે. આમીન. દફનવિધિ આજે સવારે ૧૦:૦૦ વાગે તેઓનાં ધર રામપુરા, રાજાવાડી, ચીકવાલી મસ્જીદ પાસેથી હસનજી કબ્રસ્તાનમાં લઈ જવામાં આવશે. હાજર રહેવા અને દુઆ માટે ગુજારીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*