વિદ્યાર્થી તથા વાલીઓ જોગ સંદેશ

ઘી ટંકારીઆ હાઈસ્કૂલ ટંકારીઆ એક યાદીમાં જણાવે છે કે ધોરણ ૧૦ પાસ વિદ્યાર્થીઓને વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહમાં ટંકારીઆ હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવવો હોય તો આવતીકાલ તારીખ ૧૦/૬/૨૦૨૦ ના બુધવારથી ધોરણ ૧૧ સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*