ટંકારીઆ ગામમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાયો

ટંકારીઆ ગામે આજે ગ્રામ પંચાયત દ્વારા ગામના મુખ્ય રસ્તાઓ ઉપર જંતુનાશક દવાનો છંટકાવ ટ્રેક્ટર મારફતે દવા છાંટવાના મશીન દ્વારા કરવામાં આવ્યો હતો. દવા છાંટવાનો મુખ્ય ઉદ્દેશ ગામના મુખ્ય રસ્તાઓ નું સેનીટેશન થાય અને વાઇરસ ફેલાતા અટકે. ઇન્ચાર્જ સરપંચ મુમતાજબેન ઉસ્માન લાલને જણાવ્યું હતું કે ગામનો કોઈ પણ રસ્તો બાકી નહિ રહે અને આગામી દિવસોમાં પણ મચ્છર તથા નાની જીવતો ની વ્યાપકતાને અટકાવવા માટે ગામની ગટરોમાં પણ દવા નો છંટકાવ કરવામાં આવશે.

1 Comment on “ટંકારીઆ ગામમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાયો

Leave a Reply to Patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*