શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ દ્વારા એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું

શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ ના નુમાઇંદોં દ્વારા આજરોજ ફાટેલા કુરાન શરીફના વરખ, કિતાબો, તથા બેઅદબી થતા દીન ના વિવિધ લિટ્રેચરો જેવાકે કેલેન્ડરો, કિતાબો, તથા ઇસ્લામિક મટીરીયલ વિગેરે ને ઘેર ઘેર જઈને ઉઘરાવી ને વ્યવસ્થિત રીતે કબ્રસ્તાનમાં દફન કરવા જેવું ઉમદા કાર્ય આજરોજ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*