Jikre Shohada e Qarbala

જામા મસ્જિદ તથા મસ્જિદ એ મુસ્તુફાઇય્યાહ ટંકારીઆ માં ઇસ્લામિક મહોર્રમ માસના પ્રથમ ચાંદ થી શોહદાએ કરબલા ની શાન માં બયાનો નો દૌર ચાલુ છે. અકીદતમંદો ઈશાની નમાજ બાદ આ બાયનોમાં હાજરી આપી ફૈઝીયાબ થાય છે. જેની ઝલક નીચેના ફોટા ઓ માં જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*