અવસાન નોંધ

આપણા ગામના રમણભાઈ છોટુભાઈ વાળંદ [માસ્ટર] ગત ગુરુવારના રોજ સી/૮ આશ્રય સોસાયટી નંદેવાર રોડ ભરૂચ ખાતે અવસાન પામેલા છે. સદગત નું બેસણું તારીખ ૫/૬/૨૦૧૮ ના મંગળવારના રોજ ઉપરોક્ત સરનામે રાખવામાં આવેલ છે એમ તેમના સુપુત્ર હર્ષદ જણાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*