ટંકારીઆ માં પીર પોપટ રહ. નો ઉર્સ યોજાયો

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામ ની સીતપોણ તરફ ની સીમમાં આરામ ફરમાવી રહેલા પીર સૈયદ તાજુદ્દીન રહ. ના સંદલ શરીફ નો પ્રોગ્રામ અસર ની નમાજ બાદ યોજવામાં આવ્યો હતો.
આ સંદલ શરીફ સૈયદ અહેમદ અલી પાટણવાળા બાવા સાહેબ ના હસ્તે વિશાળ અકીદતમંદો વચ્ચે કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ બગદાદી ગ્રુપ ના નવયુવાનો દ્વારા ન્યાજ નો પ્રોગ્રામ પણ આસ્તાના પર રાખવામાં આવ્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*