મદ્રસા ના તુલબાનો વાર્ષિક જલસો યોજાશે

મદ્રસ્સા એ મુસ્તુફાય્યાહ ટંકારીઆ કે જેમાં આશરે ૮૦૦ તુલ્બાઓ દીની તાલીમ લઇ રહ્યા છે તેનો વાર્ષિક ઈનામી જલસો આગામી તારીખ ૧૨ મેં ૨૦૧૮ ના શનિવારના રોજ રાખવામાં આવ્યો છે. આ વાર્ષિક જલસા માં દર વર્ષ ની જેમ ટૂલબાઓ ને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવે છે. અને એનો ખર્ચ આશરે ૪ લાખ રૂપિયા જેટલો થાય છે. અગર આપ આપની લીલ્લાહ રકમ મદ્રસ્સા માં આપી મદદ રૂપ થવા ઇચ્છતા હોવ તો આપ નીચે જણાવેલ વ્યક્તિઓ સુધી પહોંચાડી શકો છો.
૧. ઇબ્રાહિમ માસ્ટર મન મન
૨. સાજીદ લારીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*