આશા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વાઈન ફલૂ ના કાઢાનું વિતરણ કરાયું

સ્વાઈન ફલૂ નામના રોગ નો કહેર કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યો હોય ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ખાનગી એન.જી.ઓ. ગ્રુપ આશા ચેરીટેબલ ટ્રસ્ટ (બચ્ચા અબ્બાસ) દ્વારા સ્વાઈન ફલૂ ના રોગ થી રક્ષણ આપતા આયુર્વેદિક કાઢાનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*