ટંકારીઆ થી ભરૂચ જતી બસ માં આગ ભભુકતા મુસાફરો નો આબાદ બચાવ

પ્રાપ્ત માહિતી અનુસાર સવારે આશરે ૭.૩૦ કલાકે ટંકારીઆ થી ભરૂચ જતી  જી. જે. ૧૮ વાય ૬૬૩૭ નંબર ની બસ ને ચાવજ પાસે ઓચિંતી આગ લગતા બસ બળી ને ખાક થઇ જવા પામી હતી. આ બસ માં મુસાફરી કરી રહેલા આશરે ૫૦ જેટલા મુસાફરો નો આબાદ બચાવ થયો હતો. હજી સુધી બસ માં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*