સૂચના – મદ્રસ્સાએ મુસ્તુફાઈય્યાહ ટંકારીઆ

આથી મદ્રસ્સાએ મુસ્તુફાઈય્યાહ ટંકારીઆના તુલ્બાઓ તથા વાલીઓને જાણ કરવામાં આવે છે કે, આગામી તારીખ ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ ને ગુરુવારના રોજ મદ્રસ્સાનું ૬ માસિક ઈમ્તિહાન રાખવામાં આવેલ છે. ત્યારબાદ તારીખ ૧૭ ઓક્ટોબર ૨૦૨૫ ને શુક્રવારથી ૦૨ નવેમ્બર ૨૦૨૫ ને રવિવાર સુધી મદ્રસ્સાનું વેકેશન રહેશે. તારીખ ૦૩ નવેમ્બર ૨૦૨૫ ને સોમવારથી મદરસો રાબેતા મુજબ શરુ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*