1 5 6 7

Haji Mehbub Alli Hira [Barkalwala] [Brother of Usmangani Barkalwala] passed away…………Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj E Janaja will held at Hashamshah [RA} graveyard at 9.30am today. May ALLAH [SWT] grant him the best place in jannatul firdaush and Provide Sabr e Jamil to his entire family. Ameen.

Huriben Abdullah Khandhiya [Modin] [Mother of Anwar Modin] passed away…………. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Naamaj e janaja will held at Bhadbhag graveyard at 11pm. May ALLAH [SWT} grant her the best place in jannatul firdaush. Ameen.

Zohraben Mohmed Rethda [Mother of Junaid Rethda] passed away………….Inna Lillahe Wainna Ilayhe rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard after Isha prayer. May ALLAH [SWT] grant her the best place in Jannatul firdaush. Ameen.

તાડફળી એ ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડક આપતું એક ફળ. જેને આપણી ભાષામાં “તાલફોળી” તરીકે જાણીયે છીએ. ઉનાળાની ઋતુ બરાબર જામી છે અને આ તાલફોળી નામનું ફળ બજારમાં ઉતરી આવ્યું છે. જેનો લોકો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યું છે.

“ખળું” આ શબ્દ નવી પેઢીના ખેડૂત દીકરાઓ માટે જાણે ખેડૂતપોથી માંથી જાણે ઘસાતો જવા લાગ્યો છે. વૈશાખ તપે એ પહેલા ફાગણીયે ટાણે ખેત સીમાડા જીવંત બની ધબકતા હોય છે. ખેતર ખળા નવા તાજા અનાજ ઊભર્યા-છલક્યા જોવાની વેળાએ ચાસેથી ઉપણેલું અનાજ હવે ખળી તરફ હોય, ખેડૂ પરિવાર ના અબાલવૃધ્ધ સૌ સભ્યો ઘર થી સીમ સુધી હડિયું’દોટ કરતા હોય, ધરતીએ ઉપજાવેલો એક એક દાણો સાફ સફાઈ બાદ ચોખ્ખો ચણાક થાય તેની મથામણ, ઘઉં, તુવેર, મગ, મઠિયા, જુવાર ખળામાં બળદના પગે પિલાવ્યા પછી, પછેડીએ વીંઝણો કરી પાલો, ગોતર, મગિયું વિગેરે સાથે ખેતરની ધૂળ ઉડાડવાની એ જૂની પરંપરા યુક્ત પૂર્ણ પ્રક્રિયા માં આજે તો સમયાંતરે અનેક બદલાવ આવ્યા છે. ડીઝલ, બેટરી કે વીજળીક ઉપકરણો સાથે મોટા પાંખિયા વાળા પંખા ટ્રેક્ટર કે થ્રેસર માં લાગ્યા, જેથી અનાજ સફાઈની મહેનત ઓછી થવા લાગી. તેમજ હવે નવી પ્રણાલી મુજબ તૈયાર થયેલો પાક ખેતરમાંજ સોજ્જો કરી દેવાનો એટલે ખળી ની મહત્વતા જાણે વિસરાઈ ગઈ છે. આવો ખળી નો વિસરાઈ ગયેલો નજારો આપણે નીચેના ફોટા માં જોઈને વીતેલા દિવસોની યાદોમાં ખોવાઈ જઈએ.

1 5 6 7