હિમાલય તથા ઉત્તરભારત માં ભારે હિમવર્ષાને પગલે તેની અસર ગુજરાત માં પણ દેખાઈ રહી છે. આજે સવારથીજ પવન સાથે વાતાવરણ પારો એકદમ ઘટી જવા પામ્યો છે. જેની અસર ટંકારીઆ માં પણ વર્તાઈ રહી છે. ભારે ઠંડીને લીધે લોકો ઘરની બહાર નીકળવાનું પસંદ કરતા નથી. અને સમી સાંજ થીજ ઘરમાં રહેવાનું પસંદ કરે છે. ભારે ઠંડીને કારણે લોકો તેનાથી બચવા ના તમામ પ્રયત્નો કરી ઠંડી ઉડાવતા નજરે પડે છે.

સમગ્ર ભારતવર્ષ આજે ૭૦ મોં પ્રજાસત્તાકદિન ની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગામે પણ આજરોજ પ્રજાસત્તાકદિન ની ઉજવણી ભારે હર્ષોલ્લાષ સાથે કરવામાં આવી હતી.
સૌ પ્રથમ ધ્વજ વંદન ગ્રામ પંચાયત ના પટાંગણમાં સરપંચ આરીફ પટેલ દ્વારા ફરકાવવામાં આવ્યો હતો. તથા સવારથીજ વિદ્યાર્થીઓ વિવિધ શાળાઓમાં આવી ગયા હતા. અને વિવિધ શાળાઓમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જેમાં કન્યાશાળા મુખ્ય માં તથા આઈ. એન. વિદ્યાલય તથા એમ.એ.એમ. હાઈસ્કૂલ માં ધ્વજારોહણ ગામના સરપંચ, વાઇસ સરપંચ, પંચાયત ના સભ્યો તથા ગ્રામજનો તથા વિદેશથી પધારેલા અતિથિઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા જેવા વિવિધ દેશભક્તિના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરી મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. અને ત્યારબાદ મીઠાઈઓ વહેંચી કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવ્યો હતો.

Aemnaben Ahmed Yusuf Malji [Mother of Malji Masa] passed away….. inna lillahe wainna ilayhe rajuen. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard at 3pm. May ALLAH [SWT] grant her the best place in jannatul firdaush. Ameen.

Let’s celebrate this day for what it has given us. Let’s honor those freedom fighters who sacrificed their lives, all individuals who worked tirelessly to ensure constitutional rights to all citizens. Let’s celenrate Republic India…

Happy Republic Day India!!!

ભરૂચઃજિલ્લા ના દહેગામ ગામના રહેવાસી એવા શ્રી આરીફ અહમદ પટેલ જેઓ છેલ્લા 21* વરસ થી ભરૂચઃજિલ્લા પોલીસ મા ફરજ બજાવી રહ્યા છે.જેઓ ની એક સાચા અને નિષ્ઠવાન પોલીસ પ્રત્યે ની ફરજ બજાવા બદલ આજ રોજ આરીફભાઈ ને માનનીય રાષ્ટ્રપતિ એવોર્ડ માટે નોમિનેટ કરતા સમગ્ર ગ્રામજનો અને ભરૂચઃજિલ્લા ની જનતા ખુશીની લાગણી અનુભવી રહ્યા છે .અને ભરૂચઃજિલ્લા એસપી સાહેબ તેમજ ગુજરાત સરકાર નો આરીફ ભાઈ ની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસન્દગી કરવા બદલ સમગ્ર દહેગામ ગામના નાગરિકો -તેમજ ઇલ્યાસભાઈ સરપંચ તથા ભરૂચઃજિલ્લા ના દરેક સમાજ ના નાગરિકો ગુજરાત સરકાર તેમજ જિલ્લા એસપી.સાહેબ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરી રહ્યા છે .

(News Courtesy of સરપંચ શ્રી ગામ પંચાયત દહેગામ).

Sakhinaben Ismail Dai [Vevli] mother of Iqbal Dai] passes away. Inna lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard at 9am tomorrow. May ALLAH [SWT] grant her the best place in jannatul firdaush. Ameen.

Halima Ibrahim Mansuri passes away….. inna lillahe wainna ilayhe rajeun. Namaj e janaja will held at Bhadbhag graveyard after Isha Namaz. May ALLAh [SWT] grant her the place in janntul firdaush. Ameen.