અસ્સલામુ અલયકુમ
સલામ મસનૂન બાદ જણાવવાનું કે,
મદ્રસ-એ-મુસ્તુફાઈય્યાહ-ટંકારીઆ નો વાર્ષિક ઇનામી જલસો 3/5/2026 ના રોજ રાખવામાં આવેલ છે. જેમાં મદરસાના તલબાઓ ને ઇનામો નું વિતરણ કરવામાં આવે છે તો બાળકો ના ઇનામો માટે આપનાથી બનતી લીલ્લાહ મદદ કરી સવાબ ના હકદાર બનવા આપને નમ્ર અરજ તથા ગુજારીશ છે. આ નેક કામ માં હિસ્સેદાર બની સવાબે દારૈન હાસિલ કરશો.
આપ આપણી રકમ નીચે દર્શાવેલ વ્યક્તિઓને પહોંચાડી શકો છો.
૧. ઈબ્રાહિમમાસ્ટર મનમન
૨. સુલેમાન રખડા
૩. ફારૂક ખાંધિયા
૪. મુસ્તાક ડેલાવાલા