ટંકારીઆમાં મસ્જીદે મખદૂમ અશરફનો ઇફ્તેતાહ પ્રોગ્રામ યોજાયો

ટંકારીઆ સ્થિત સીતપોણ ગામ તરફ જવાના રસ્તા પર તાજેતરમાં દાવતે ઇસ્લામી દ્વારા બનાવવામાં આવેલી મસ્જીદે મખદૂમ અશરફનો ઇફ્તેતાહ પ્રોગ્રામ અસરની નમાજ પઢી કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં નમાજીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*