મુસ્લિમ હિતરક્ષણ અધિવેશનમાં મુસ્તુફા ખોડાની નિમણુંક થઇ

ઓલ ઇન્ડિયા ઉલેમા બોર્ડનું રાષ્ટ્રીય મુસ્લિમ હિતરક્ષણ અધિવેશન આગામી તારીખ ૧ – ૨ ઓગસ્ટના રોજ નવી દિલ્હી ખાતે યોજાવાનું છે. આ અધિવેશનમાં મુસ્લિમોને લગતા પ્રશ્નો જેવા કે, સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય, સરકારી નોકરીઓ વિષે તથા ધંધા રોજગારને લગતા પ્રશ્નોની છણાવટ કરવામાં આવશે. જેમાં ગુજરાતના મુખ્ય મહેમાન તરીકે ટંકારીયાના મુસ્તુફાભાઈ ખોડાની નિમણુંક કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*