ટંકારિયામાં ઈદ ની નમાજ નો સમય

તારીખ ૧૭/૬/૨૦૨૪ ને સોમવારના રોજ ઈદ ઉલ અડહાની નમાજ નો સમય જામા મસ્જિદ અને મસ્જીદે મુસ્તુફાઇયયાહમાં સવારે ૭:૧૫ વાગ્યે રાખવામાં આવ્યો છે. તથા મરકઝ મસ્જિદ ટંકારીઆની ઈદ નો સમય સવારે ૭ વાગ્યે રાખવામાં આવ્યો છે, નમાજ મદ્રસ્સા કમ્પાઉન્ડમાં થશે અને જો વરસાદ પડશે તો મરકઝ મસ્જિદમાં થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*