દુઆની દરખાસ્ત

આપણા ગામના બસીરસાહેબ બચારવાળા કે જેઓ ઉમરાહ કરવા માટે સાઉદી અરેબિયા ગયા હતા તેઓ પરત ફરતી વખતે જેદ્દાહ એરપોર્ટ પર અચાનક બીમાર થઇ ગયા અને તેમને જેદ્દાહ ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે ભરતી કરવામાં આવ્યા છે. આ થકી આપ સૌને તેમની સારા સ્વાસ્થ્ય માટે દુઆ કરવાની અપીલ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*