ઈદ એ મિલાદુન્નબી ૨૮/૯/૨૩ ના રોજ મનાવશે

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદી વાતાવરણ વચ્ચે માહે રબીઉલ અવ્વલ નો ચાંદ ગુજરાત ચાંદ કમિટીની જાહેરાત વચ્ચે જાહેર કરેલ છે કે, રબીઉલ અવ્વલ નો પ્રથમ ચાંદ તારીખ ૧૭/૯/૨૩ ને રવિવારના રોજથી ગણાશે. એટલેકે ઈદ એ મિલાદુન્નબી ૨૮/૯/૨૩ ને ગુરુવારના રોજ મનાવવામાં આવશે. આ ૧૨ દિવસોમાં જામા મસ્જિદ તથા મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ ટંકારિયામાં દરરોજ ઈશાની નમાજ બાદ બયાનોનો દૌર શરુ થઇ ગયો છે. ગામની વિવિધ મસ્જિદોને લાઈટ ડેકોરેશનથી આબેહૂબ રીતે શણગારવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*