યવમે આશુરાની ઉજવણી કરાઈ

આજે ૧૦મી મહોર્રમ યાને યવમે આશુરા કે જે કરબલાની સરજમીન પર આપણા પ્યારા નબીએ કરીમ સલ્લલ્લાહો અલયહે વસલ્લમના નવાસા હઝરત ઇમામ હુસૈન તથા તેમના જાનીસારોએ સત્ય કાજે શહાદત વહોરી હતી. તેમની યાદમાં યવમે આશુરાની ઉજવણી કરવામાં આવે છે. આજે સવારે ૮ વાગ્યેથી જામા મસ્જિદ તથા મસ્જિદ એ મુસ્તુફાઈય્યાહ માં નફિલ નમાઝો, સલામ, અને દુઆઓ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો હાજર રહી ફૈઝીયાબ થયા હતા. ઠેર ઠેર શરબતની સબીલો પણ જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*