આભાર પત્ર

મર્હુમ ઈસ્માઈલસાહેબ હલ્દરવાવાળાના વારસદારો તરફથી તેમના વાલિદના ઇન્તેકાલ સમયે ટંકારીઆ ગામના લોકો મોટી સંખ્યામાં દફનવિધિમાં હાજર રહ્યા તથા વિદેશોમાં રહેતા મર્હુમના વિદ્યાર્થીઓ તથા તેમને ચાહવાવાળા લોકોએ તેમની મગફિરતની દુઆઓ કરી તે બદલ આભાર વ્યક્ત કરતો પત્ર મોકલ્યો છે. અલ્લાહ પાક મર્હુમની મગફિરત ફરમાવી જન્નતમાં આલા મકામ અતા કરે. આમીન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*