એક અગત્યની જાહેરાત

ગતરોજ તારીખ ૨૦ જુલાઈ ને બુધવારના રોજ ગ્રામ પંચાયત ટંકારીઆ દ્વારા ચોમાસાને ધ્યાનમાં લઇ પાણીજન્ય રોગોથી બચી શકાય એ માટે ગામની પાણીની ટાંકીઓમાં કલોરીનેશન કરવામાં આવ્યું જેથી કરીને પાણીજન્ય રોગોથી બચી શકાય. આ સાથે ગ્રામજનોને સૂચિત કરવામાં આવે છે કે ચોમાસાની ઋતુ માં પાણી ઉકાળીને પીવાનો આગ્રહ રાખવો. આ સીઝનમાં મચ્છરના ઉપદ્રવથી તથા ગંદકીના કારણે થતો રોગચારો અટકાવવા માટે ડી.ડી. ટી. પાવડરનો છંટકાવ કરવામાં આવશે.
લી. સરપંચ
ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*