અસ્સલામુ અલયકુમ

મોજે ગામ ટંકારીઆ તા. જી. ભરૂચથી ભડભાગ કબ્રસ્તાન કમિટીના પ્રમુખ યુનુસભાઇ એ. ડી. ખાંધિયા તથા અન્ય સભ્યોના સલામ બાદ આપ સૌ મુસ્લિમ ભાઈ – બહેનોને દિલી ગુજારીશ છે કે, ટંકારીઆ ગામની ઉત્તરે તળાવના કિનારે આવેલ ભડભાગ કબ્રસ્તાનની ઉત્તર તથા દક્ષિણ બાજુની દીવાલો ખુબજ જર્જરિત હાલતમાં થઇ ગઈ છે, જેને આર.સી.સી. ની નવી બનાવવી જરૂરી હોય બંને દીવાલોની લંબાઈ ૮૦૦ ફૂટ છે. જેનો અંદાજિત ખર્ચ રૂપિયા ૩૮ લાખ જેટલો થાય છે. પશ્ચિમ તરફની દીવાલ પણ આપ સર્વેના સાથ સહકારથી બનાવેલ છે. માટે આ નેક કામમાં આપણાથી બનતી લીલ્લાહ રકમ આપી તથા અન્ય લોકોને પ્રોત્સાહિત કરી અપાવી સહકાર આપવા નમ્ર અરજ છે. માલિક આપ સર્વેને બંને જહાંમાં બેહતર બદલો આપે એવી દિલી દુઆઓ સાથે. વધુ વિગત માટે નીચે જણાવેલ ઇસમોનો સંપર્ક કરી શકો છો.
યુનુસભાઇ એ. ડી. ખાંધિયા [પ્રમુખ] મોં. ૯૮૨૫૯૧૪૭૫૦
ગુલામ સુલેમાન ઇપલી મોં. ૮૧૪૦૪૧૪૬૪૭
સુહેલ ગજ્જર મોં. 0૭૫૨૧૮૫૦૨૯૭ [યુ. કે.]
મુસ્તાક ઇસ્માઇલ રાન્ધવાવાળા મોં. ૦૭૪૬૨૮૫૫૮૨૩ [યુ. કે.]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*