માહે જિલ્હજ્જ નો ચાંદ જાહેર થયો

સમગ્ર ગુજરાતમાં માંહે જિલ્હજ્જ નો ચાંદ ચોમાસાની મોસમને લઈને નરી આંખે દેખાયો ના હતો પરંતુ શરઈ ગવાહીઓના આધારે ૧૧/૭/૨૧ ને રવિવારના રોજ જાહેર થતા ઈદ ઉલ અડહા (બકરી ઈદ) તારીખ ૨૧/૭/૨૧ ને બુધવારના રોજ જાહેર કરવામાં આવી છે. એટલે કે બકરી ઈદ ની ઉજવણી ૨૧/૭/૨૧ ના રોજ કરવામાં આવશે. તમામ બિરાદરો બકરી ઈદની પૂર્વ તૈયારીઓમાં લાગી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*