દુઆ ની દરખાસ્ત
આપણા ગામના મહેબૂબ વૈરાગી [યુસુફમાંમાં ખાંધિયા ના જમાઈ] સુરત ખાતે બુરહાન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેઓ વિવિધ રોગો માટે એડમિટ હોય આપ સૌ તેમની શિફા માટે દુઆ ગુજારશો તથા જેઓ પણ હોસ્પિટલમાં બીમાર છે તેઓ માટે પણ શિફાની દુઆ ગુજારવા અપીલ કરવામાં આવે છે. અલ્લાહ તઆલા તેના હબીબ સલ્લલ્લાહો અલય્હે વસલ્લમ ના સદકામાં તમામ બીમારોને શિફાએ કુલ્લી અતા ફરમાવે. આમીન.
આપણા ગામના સરફરાઝ આદમ ઉમતા અંકલેશ્વર ખાતે સરદાર પટેલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તો આપ સૌ તેમની શિફા માટે દુઆ ગુજારશો તથા જેઓ પણ હોસ્પિટલમાં બીમાર છે તેઓ માટે પણ શિફાની દુઆ ગુજારવા અપીલ કરવામાં આવે છે. અલ્લાહ તઆલા તેના હબીબ સલ્લલ્લાહો અલય્હે વસલ્લમ ના સદકામાં તમામ બીમારોને શિફાએ કુલ્લી અતા ફરમાવે. આમીન.
Leave a Reply