સરાહનીય કાર્ય

આપણા ગામ ટંકારીઆ માં કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખી પ્રાથમિક સ્ટેજ પર જે વ્યક્તિને ઓક્સિજન લેવાં ૯૫ કરતા ઓછું જણાય તો ડોક્ટરની સલાહ લઇ ઘેરબેઠા ઓક્સિજન ની જરૂર હોય તો ઓક્સિજન બોટલ પહોંચાડવાનું કામ મેડિકલ ને લગતા આપણા ગામના બી.એસ.સી. નર્સિંગ તથા જી.એન.એમ. નર્સિંગ અને ડોક્ટર ની ટીમ તૈયાર કરી ઓક્સિજન બોટલ લગાડવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. તો કોઈપણ વ્યક્તિને ઓક્સિજન લેવલ ઓછું જણાય અને પ્રાથમિક સારવારની જરૂર જણાય તો નીચે આપેલ માહિતી મુજબ સારવાર લઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*