મસ્જિદોમાં નમાજ નો પ્રારંભ

કોરોના વાઇરસની મહામારીના કારણે સરકારે આશરે અઢી માસ પહેલા લોકડાઉન જાહેર કરતા તમામ જાહેર સ્થળો અને ધાર્મિક સ્થળો ને બંધ કરવામાં આવ્યા હતી. જે પ્રતિબંધ સરકાર દ્વારા હટાવી લેવાતા અલ્લાહ ના ફઝલો કરમથી આપણા ગામની તમામ મસ્જિદોમાં પાંચે ટાઈમની નમાજનો પ્રારંભ સરકારના આદેશ અનુસાર ના નિયમોસર થઇ ગયો છે. અલ્લાહપાક આપણને તમામને પંજગાનાં નમાજી બનાવે. આમીન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*