રમઝાન મુબારક જોગ સંદેશ

કોરોના ની વૈશ્વિક મહામારી વચ્ચે રમઝાન શરીફનો મુબારક મહિનાને ગણતરીના કલાકો બાકી હોય જામે મસ્જિદ ટંકારીઆ ના ખતીબ વ ઇમામ મૌલાના અબ્દુલરરઝાક અશરફી (ખલીફા એ શૈખુલ ઇસ્લામ) સાહેબનો ટંકારીયાના લોકોને એક સંદેશ આપ સમક્ષ રજુ કરીએ છીએ. જેમાં તમામે તમામ લોકોને પોતાના ઘરોમાં રહી ઈબાદત કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. અને સમગ્ર વિશ્વમાંથી આ ભયાનક મહામારી ખત્મ થઇ જાય તેવી બારગાહે રબ્બુલ ઈઝ્ઝતમાં દુઆ કરવાની અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*